નિંદન નિયંત્રણ:-
જિરા ના પાક નો વૃદ્ધિદર ઓછો હોવાથી નિંદણ સામે હરિફાય માં ટકી શકતો નથી જેના માટે નિંદણ નિયમિત પણે કરવું અનિવાર્ય છે.જીરાના પાક ને ૪૫ દિવસ સુધી નિંદણ નિયંત્રણ રાખવો જરૂરી છે.પ્રથમ વખત નિંદામણ ૨૫-૩૦ દિવસે કરવું અને બીજી વખત હાથ ફેરો ૪૦-૪૫ દિવસે કરવો જરૂરી છે. પરંતુ જ્યાં મજુરો ની અછત જણાય તેવા વિસ્તાર માં અમુક નિંદણનાશક દવા નો છટકાવ કરવો જરૂરી છે.
પાક પદ્ધતિ:-
સામાન્ય રીતે ખેડૂતો ખરીફ બજાર પછી જીરા નો પાક લેવાનું પસંદ કરતા હોય છે.એટલે કે ખેડૂતો જે જીરું નો પાક લેવાનો હોય તો પહેલા ચોમાસામાં બજાર નું વાવેતર કરતા હોય છે અને ત્યાર બાદ જીરા નું વાવેતર કરે છે જેથી,જીરા નું ઉત્પાદન સારૂ મળે.પરંતુ,શંસોધન ના આધારે ચોળા,તલ,મગ કે ઘાસચારા પસી પણ જીરા નો પાક સારી રીતે લઇ શકાય છે.
આંતરપાક પધ્ધતિ:-
જીરા સાથે અજમાની ૪:૧ પ્રમાણે આંતરપાક પધ્ધતિ અપનાવી અજમાની કાપણી ૪૫ દિવસે કરવાથી વધુ ઉત્પાદન અને ચોખ્ખી આવક મેળવી શકાય છે.
ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે , અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app
જીરું ની ખેતી ભાગ-2
1 Comments
It's really helpful for me. Keep it up bro.
ReplyDeletethank you for comment !