Ticker

6/recent/ticker-posts

સોયાબીન ની ખેતી ..૩

 સોયાબીન માંથી પનીર બનાવવા ની રીત:-

                    સોયાબીન માંથી બનતું પનીર ને ટોફુ તરીકે પણ ઓળખાવે માં આવે છે.સોયાબીન માંથી પનીર બનાવ વા માટે આપણે અગાવ જોયા મુજબ(સોયાબીન ભાગ -૨(click) સોયાબીન માંથી દૂધ બનાવી,

(https://onionkrusiseva.blogspot.com) (onion & onionseeds farmer)

                             તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ તેમજ સલ્ફેટ યોગ્ય તાપમાને ઉમેરવા માં આવે છે આ રીતે ઉમેરણ થતા તેમાંથી કાર્ડ અને વે જુદા પડે છે કાર્ડ ને તારવી યોગ્ય પ્રેસ આપી તેના ચોસાલા બનાવવા માં આવે છે યોગ્ય સાઈઝ ના આ પનીર ને પેકીંગ કરીને માર્કેટિંગ કરવા માં આવે છે. ૧૦૦ ગ્રામ પનીર ના ટુકડા માં અંદાજે ૧૭.૩ ગ્રામ પ્રોટીન,૮.૭૨ ગ્રામ ફેટ રહેલા હોય છે.

   સામાન્ય રીતે ૧ કિલો  સોયાબીન માંથી ૧.૨ કિલો/૧.૪ કિલો સોયાબીન પનીર બને છે.

સોયાબીન માંથી દહીં અને શ્રીખંડ બનાવવાની રીત:-

                          સોયાબીન માંથી દહીં અને શ્રીખંડ પણ બનાવી શકાય છે,સોયાબીન માંથી દહીં અને શ્રીખંડ પણ બનાવી શકાય છે,સૌપ્રથમ સોયાબીન માંથી દૂધ બનાવી ,સોયાબીન દૂધ અને ગાય અથવા ભેંસ ના દુધ નું ૫૦:૫૦ ના પ્રમાણ માં મિશ્રણ કરવા માં આવે છે.

(https://onionkrushiseva.blogspot.com)


   મિશ્રણ કર્યા પછી સામાન્ય રીતે તેમાં યોગ્ય મેળવણ મેળવવા માં આવે છે,સદા દૂધ ની જેમ સોયાબીન દહીં ૧૦ થી ૧૨ કલાક માં તૈયાર થઇ જાય છે.
                                   આ દહીં નો ઉપયોગ સામાન્ય દહીં તરીકે કરી શકાય છે,આ દહીં માંથી સારી રીતે શ્રીખંડ બનાવી શકાય છે.આ શ્રીખંડ માં અન્ય પ્રકાર ના ફ્લેવર મેળવી સારી ક્વોલિટી નો શ્રીખંડ બનાવી શકાય છે.આ પ્રકાર ના શ્રીખંડ માં લગભગ ૬૦ થી ૬૨ % ટોટલ સોલિડ તેમજ ૩૮-૪૦ %  કાર્બોહાઇડ્રેટ રહેલા છે

ડૈલી માર્કેટ ભાવ અને અવનવી માહિતી જાણવા માટે ,અમારા what's app ગ્રુપ માં જોઈન થવા નંબર પર ક્લિક કરો,9601619397 what's app

-----------------------------------onionkrushiseva.blogspot.com----------------------------------------------------

सोयाबीन से पनीर कैसे बनाये :-




सोयाबीन से बने पनीर को टोफू के नाम से भी जाना जाता है।सोयाबीन से पनीर बनाने के लिए, जैसा कि हमने पहले देखा (सोयाबीन भाग-2 (क्लिक) सोयाबीन से दूध बनाया,इसमें कैल्शियम और मैग्नीशियम क्लोराइड के साथ-साथ सल्फेट को सही तापमान पर मिलाया जाता है। कार्ड और मट्ठा को जोड़ से अलग किया जाता है। 100 ग्राम पनीर के एक टुकड़े में लगभग 17.3 ग्राम प्रोटीन, 8.72 ग्राम वसा होता है।


   आम तौर पर 1 किलो सोयाबीन से 1.2 किलो/1.4 किलो सोयाबीन पनीर बनता है।


सोयाबीन से दही और श्रीखंड बनाने का तरीका:-


                          सोयाबीन से दही और श्रीखंड भी बनाया जा सकता है। सोयाबीन से दही और श्रीखंड भी बनाया जा सकता है। सबसे पहले सोयाबीन का दूध और गाय या भैंस के दूध को 50:50 के अनुपात में मिलाकर दूध बनाया जाता है।मिक्स करने के बाद यह आमतौर पर सही स्थिरता प्राप्त करता है, नियमित दूध की तरह, सोयाबीन दही 10 से 12 घंटे में तैयार हो जाता है।

                                   इस दही को सामान्य दही के रूप में इस्तेमाल किया जा सकता है, इस दही से अच्छी गुणवत्ता वाला श्रीखंड बनाया जा सकता है। अच्छी गुणवत्ता वाले श्रीखंड बनाने के लिए इस श्रीखंड से अन्य प्रकार के स्वाद प्राप्त किए जा सकते हैं। इस प्रकार के श्रीखंड में लगभग 60 से 62% कुल ठोस होते हैं और इसमें 38-40% कार्बोहाइड्रेट होते हैं


Post a Comment

0 Comments