સોયાબીન ની ખેતી/सोयाबीन की खेती
સોયાબીન માં પ્રોસેસિંગ
સોયાબીન માંથી અનેક ગુણવત્તાપુર્ણ પ્રોડક્ટ બનતી હોવા છતાં તેનો ખુબ ઓછો ઉપયોગ થાય છે જેનું મુખ્ય કારણ એ છે કે સોયાબીન ને સીધે સીધા ખોરાક માં લઇ શકતા નથી અને જો તેનો સીધે સીધો ખોરાક તરીકે ઉપયોગ કરવા માં આવે તો તેમાં રહેલાં પોષક વિરોધી તત્વ શરીર ને નુકશાન કરે છે,આથીજ સોયાબીન ને ઉપયોગ માં લેતા પહેલા પોશાક વિરોધી તત્વો ને દુર કરવા ખુબ જ જરૂરી છે ,અને તેના માટે જ સોયાબીન નું પ્રોસેસિંગ કરવું ખુબ જ જરૂરી છે.
(onionkrushiseva.blogspot.com)(onion & onionseeds farmer)સોયાબીન ની વિવિધ આઇટમો
સૉયાલોટ:-
માર્કેટ માંથી મળતા સોયાબીન ને લઇ સાફ-સફાઈ કરી ક્ષતિપૂર્ણ દાણા અને અલ્પવિક્સિત દાણા દૂર કરવા, સૂર્યના તાપમાં સુકવી , ઘંટલા માં દાળ બનાવવી ફોતરાં અલગ કરી નાખવા આ રીતે તૈયાર થયેલી દાળ ને ૩ લીટર ઉકળતા પાણી માં ૧ કિલો દાળ નાખી ૨૫ થી ૨૦ મિનિટ સુધી ઉકાળવી. ઉકાળેલી દાળ ને સૂર્યના તાપ માં સુકવી નાખવી,આ સુકવેલી દાળ ને દળીને પોલીથીન બેગ માં નાખી ..ખોરાક તરીકે ઉપયોગ માં લઇ શકાય છે.
present by:(onionkrushiseva.blogspot.com) (onionseeds & onion farmer)
0 Comments
thank you for comment !